સુરત VNSGUએ નવા સત્ર અંગે શું કર્યો નિર્ણય?

Continues below advertisement

સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ (Surat VNSGU) નવું શૈક્ષણીક વર્ષ શરૂ કરવાની કવાયત હાથ ધરી છે. વેકેશન ખૂલતાની સાથે જ સેમેસ્ટર 3-5ની નવી ટર્મ શરૂ કરાશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓની ફીના (Fee) કુલ 90 ટકા ટોકન સ્વરૂપે લેવાના રહશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram