Surat News । રાજકોટ અગ્નિકાંડ બાદ વીર નર્મદ યુનિવર્સીટીના કુલપતિએ શું આપ્યો આદેશ?
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat News । રાજકોટ અગ્નિકાંડ બાદ વીર નર્મદ યુનિવર્સીટીના કુલપતિએ શું આપ્યો આદેશ?
Surat News । રાજકોટ અગ્નિકાંડ બાદ વીર નર્મદ યુનિવર્સીટી ના કુલપતિ એ શું આપ્યો આદેશ?, રાજકોટ અગ્નિકાંડ ની ઘટના ને લઇ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ. ના કુલપતિ એ આદેશ આપ્યો કે , વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.સંલગ્ન 300 કોલેજોને આદેશ અપાયો, તમામ કોલેજોને તાત્કાલિક ફાયર એન.ઓ.સી લેવા આદેશ આપવામાં આવ્યા, એન.ઓ.સી નહિ હશે તો પ્રવેશ પ્રક્રિયા અટકાવી દેવામાં આવશે, કોલેજ શરૂ થતાં પહેલાં કામગીરી કરવાની રહેશે, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ની ટેક્નિકલ ટીમ પણ તપાસમાં જોડાશે, રાજકોટ અગ્નિકાંડ બાદ વીર નર્મદ યુનિવર્સીટી ના કુલપતિ એ શું આપ્યો આદેશ?, રાજકોટ અગ્નિકાંડ ની ઘટના ને લઇ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ. ના કુલપતિ એ આદેશ આપ્યો કે , વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.સંલગ્ન 300 કોલેજોને આદેશ અપાયો, તમામ કોલેજોને તાત્કાલિક ફાયર એન.ઓ.સી લેવા આદેશ આપવામાં આવ્યા, એન.ઓ.સી નહિ હશે તો પ્રવેશ પ્રક્રિયા અટકાવી દેવામાં આવશે, કોલેજ શરૂ થતાં પહેલાં કામગીરી કરવાની રહેશે, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ની ટેક્નિકલ ટીમ પણ તપાસમાં જોડાશે,