Vadodara Flood | વડોદરામાં જળપ્રલય | 300 મકાનો આખે આખા પાણીમાં ગરકાવ | ABP Asmita
Download ABP Live App and Watch All Latest Videos
View In AppVadodara Flood | વડોદરાની વિશ્વામિત્રી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. વિશ્વામિત્રી નદીના પાણીથી વડોદરામાં પૂરની સ્થિતિ સરજાય છે. નદીના પાણીથી વડોદરામાં પૂરની સ્થિતિ છે. વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે. અલગ અલગ વિસ્તારોમાં કંમરસમાં પાણી જોવા મળી રહ્યા છે. આપ આકાશી દ્રશ્યો જોઈ રહ્યા છો વડોદરાના જ્યાં નજર કરશો ત્યાં અડધા ઉપરનો વિસ્તાર પાણીમાં ડૂબેલો જોવા મળશે ત્યાં સુધી કે મકાનના છાપરા સુધી પાણી ભરાય છે એટલે આપ વિચારી શકો છો કે વડોદરા. શું સ્થિતિ હશે? ત્યાં રહેતા લોકો જો સમય સમયસર સ્થળાંતરિત થયા હશે તો સારી વાત છે પરંતુ જો તેમનું સ્થળાંતર નહીં થઈ શક્યું હોય તો એમની શું પરિસ્થિતિ હશે? તેઓ ક્યાં આશરો લઈ રહ્યા હશે તે સૌથી મોટી વાત છે. વડોદરામાં એક તરફ વરસાદ અને એક તરફ વિશ્વામિત્રી નદીના સતત વધતા પાણી શહેરી જનો માટે આફત બનીને આવ્યા છે. અત્યારે આપણે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં છે. સુરામ ભઠ્ઠો આ વિસ્તાર છે. જોઈ શકો છો દયનીય સ્થિતિ કુદરતની આફત છે. માનીય છે કોર્પોરેશન તંત્રએ પણ તેના પ્રયાસો જરૂર ગઈકાલે પણ કર્યા હતા. વડોદરાના મેયર પિંકીબેન સોની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ પણ જે રીતે અહીંયા સ્પીકર પર જાહેરાતો કરતા હતા કે પરશુરામ ભઠ્ઠામાંથી લોકો સુરક્ષિત જગ્યાએ ખસી જાય તંત્રે. પણ અનેક બસ અહીંયા મૂકી હતી કે લોકો સુરક્ષિત જગ્યાએ જાય અનેક લોકો ગયા છે અત્યાર સુધી 250 થી વધુને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવે છે પરંતુ આપ જોઈ શકો છો આ નજારો પરશુરામ ભઠ્ઠા વિસ્તારના 300થી વધુ ઘરની અંદર પાણી ભરાયા છે.