Vadodara: એબીપી અસ્મિતાના અહેવાલની અસર, હવે દર્દીઓને સ્ટ્રેચર પર ઓક્સિજન સાથે લઈ જવાય છે,જુઓ વીડિયો

Continues below advertisement

એબીપી અસ્મિતાના અહેવાલની અસરના ભાગરૂપે વડોદરામાં જે દર્દીઓને ઓક્સિજનની જરૂર છે તેમને સ્ટ્રેચર પર ઓક્સિજન સાથે લઈ જવાય રહ્યા છે.બે દિવસ પહેલા દર્દીઓને ઓક્સિજન વગર લઈ જવાતા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram