વડોદરાના ધીરજ હોસ્પીટલમાં કોરોના ડમી દર્દીઓ, મોટા કૌભાંડનો થયો પર્દાફાશ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 May 2021 12:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરામાં ધીરજ હોસ્પીટલમાં કોરોના ડમી દર્દીઓનો પર્દાફાશ થયો છે. ખાલી બેડ ભરવા માટે આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. સરકાર પાસેથી 2 કરોડ ખંખેરવા કૌભાંડ આચરવામાં આવ્યું હતું.