વડોદરાની સીટી બસ પર કોરોનાની અસર, આવકમાં 80 ટકા ઘટાડો

Continues below advertisement
વડોદરા:  કોરોના સંક્રમણના કારણે પબલિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો નોંધાયા છે.  જેની અસર વડોદરાની વિનાયક સીટી બસ પર અસર પણ જોવા મળી છે. વિનાયક સીટી બસ ના ધંધા પર 80 ટકા અસર દેખાઈ રહી છે. સીટી બસ રોજની 160 ની 2240 ટ્રીપ મારતી હતી. જે આજે ફક્ત 100 બસ 1400 ટ્રીપ મારી રહી છે.  રોજના સવા લાખ પેસેન્જર ની જગ્યા એ માંડ 35000 પેસેન્જર મળી રહ્યા છે.   જે બસ ચાલુ છે તે પણ 50 ટકા ખાલી ચાલી રહી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram