વડોદરાના વાઘોડિયામાં કોરોનાના કેસ વધતા દરરોજ કેટલા વાગ્યા બાદ દુકાનો બંધ રહેશે
Continues below advertisement
વડોદરાના વાઘોડિયામાં કોરોનાના કેસ વધતા વેપારીએ એસોસિયેશને મહત્વનો નિર્ણય લીધો હતો. વાઘોડિયામાં દરરોજ ચાર વાગ્યા બાદ દુકાનો સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિયમોના પાલન માટે વાઘોડિયા પોલીસ વિભાગનો સહકાર માંગવામાં આવ્યો છે.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement