વડોદરામાં PIએ વેપારીઓને શું આપી મોટી ચેતાવણી, 30 જૂન સુધીનો આપ્યો સમય, જાણો શું છે મામલો

Continues below advertisement

30 જૂન સુધી જો નાના-મોટા વેપારીઓ વેક્સિન નહીં લે તો તેમની દુકાન, લારીઓ અને પથારીઓ બંધ કરી દેવામાં આવશે. રસીકરણ મામલે વડોદરા PIએ ચેતવણી આપી છે. પોલીસે લાઉડ સ્પીકરથી જાહેરાત કરીને વેપારીઓને રસી લેવા જણાવ્યુ હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram