વડોદરાના સયાજીગંજમાં જ્વેલર્સમાંથી 22 કિલો ચાંદીના દાગીના લઇ તસ્કરો ફરાર, જુઓ CCTV

Continues below advertisement

વડોદરામાં સયાજીગંજમાં આવેલી એસ. કુમાર જવેલર્સમાં તસ્કરોએ ચોરી કરી હતી. શો રૂમમાંથી તસ્કરો 22 કિલો ચાંદીના દાગીના લઈ ફરાર થયા હતા. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. સયાજીગંજ પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram