સોખડા મંદિરના ગાદીપતિનો વિવાદ ચરમસીમાએ જાણો અપડેટ્સ

વડોદરા હરિધામ સોખડા મંદિરના ગાદીનો વિવાદ ચરમસીમા પર છે. હરિધામ સોખડા પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં પોલીસકર્મીઓને તૈનાત કરાયા છે. ગેરકાયદે બળજબરીપૂર્વક 400 જેટલા સાધુઓ અને 130 સાધ્વીઓને બંધક બનાવતા હેબિયસ કોપર્સની અરજી દાખલ કરવામાં આવી છે. 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola