વડોદરા: પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કૌભાંડ, પાલિકાના કાર્યપાલક ઇજનેર સામે ફરિયાદ નોંધાઈ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Aug 2021 04:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરામાં (Vadodara) પ્રધાનમંત્રી આવાસ યોજનામાં (Pradhan Mantri Awas Yojana) કૌભાંડ (scam) કરનાર અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. પાલિકાના કાર્યપાલક ઇજનેર (engineer) ફરિયાદ નોંધાઈ છે. ડ્રો અને VMCની સાઇટ પર લાભાર્થીઓના નામ અલગ-અલગ બતાવતા કૌભાંડ સામે આવ્યું હતું. સિટી એંજિનિયર શૈલેષ મિસ્ત્રીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.