વડોદરાઃ મકરપુરામાં ધર્મપરિવર્તન થતું હોવાની ફરિયાદ,કલેક્ટરે તપાસ કમિટીની કરી રચના

વડોદરાના મકરપુરામાં ધર્મપરિવર્તન થતું હોવાની ફરિયાદ નોંધાઈ છે.મિશનરી ઓફ ચેરીટેબલ ચિલ્ડ્રન ફોર ગર્લ્સમાં બાળકોનું ધર્મ પરિવર્તન થતું હોવાની ફરિયાદ નોંધાઈ છે. અહીંયા બાઈબલ ભણાવવામાં આવે છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola