વડોદરા: ડેન્ગ્યુના કારણે જિમ સંચાલકનું મોત, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ વધ્યા

વડોદરામાં વકરેલા પાણીજન્ય રોગે વધુ એકનો જીવ લીધો છે. ડેન્ગ્યુના કારણે જિમ સંચાલક જલ્પન શિંદેએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વડોદરામાં અત્યાર સુધી ડેન્ગ્યુના 67 અને ચિકનગુનિયાના 41 કેસ નોંધાયા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola