Vadodara:કારેલીબાગમાં મનપાએ રાત્રી બજારની દુકાનો કરી સીલ, વેપારીઓએ શું કરી રજૂઆત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Jun 2021 10:53 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના કારેલીબાગ(Karelibag)માં રાત્રી બજાર(night market)ની 31 દુકાનોને સીલ(seal) કરાઈ છે. છેલ્લા 1 વર્ષથી ભાડુ બાકી હોવાથી કોર્પોરેશને આ દુકાનો સીલ કરી છે. વેપારીઓએ કોરોનામાં ધંધો ન થયો હોવાથી ભાડુ માફ કરવાની રજુઆત કરી છે.