વડોદરાઃ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓની યાદી બદલવા અંગે ગૃહરાજ્યમંત્રીએ શું આપ્યું નિવેદન?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Aug 2021 05:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામા 42 લાભાર્થીઓની યાદી બદલવાના મુદ્દે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું કે, સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. જો કોઈ નેતાની સંડોવણી સામે આવશે તો તેમની સામે પણ કાર્યવાહી કરાશે.