અસ્મિતા વિશેષઃ મહાસાગરમાં ટ્રાફિક ‘જામ’

આર્કેટિક મહાસાગરમાં બરફ જામ થતા 24 જહાજો ફસાયા છે. અહીંયા સમુદ્રમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. જેના કારણે અબજોનો માવ સામાન અટક્યો છે. નિષ્ણાતો આને ગ્લોબલ વોર્મિંગની અસર માની રહ્યા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola