અફઘાનિસ્તાનમાં તાલિબાનના આતંકની અસર પડશે વેપાર પર, આ વસ્તુઓની થાય છે આયાત-નિકાસ

અફઘાનિસ્તાનમાં તાલિબાને મચાવેલા આતંકની અસર વેપાર પર પડશે. ભારત સરકાર વર્ષે 529.84 મિલીયનની અફઘાનિસ્તાનમાંથી ડ્રાયફ્રુટની આયાત કરે છે. જેની સામે સરકાર ખાંડ, ઈલેક્ટ્રોનિક આઈટમ, તમાકુ સહિતની વસ્તુઓ પુરી પાડે છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola