અફઘાનિસ્તાનમાં તાલિબાનના આતંકની અસર પડશે વેપાર પર, આ વસ્તુઓની થાય છે આયાત-નિકાસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Aug 2021 06:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅફઘાનિસ્તાનમાં તાલિબાને મચાવેલા આતંકની અસર વેપાર પર પડશે. ભારત સરકાર વર્ષે 529.84 મિલીયનની અફઘાનિસ્તાનમાંથી ડ્રાયફ્રુટની આયાત કરે છે. જેની સામે સરકાર ખાંડ, ઈલેક્ટ્રોનિક આઈટમ, તમાકુ સહિતની વસ્તુઓ પુરી પાડે છે.