અફઘાનિસ્તાનમાં તાલિબાને મચાવેલા આતંકની અસર હવે વેપાર ધંધા પર, વેપારીઓને થશે માઠી અસર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Aug 2021 01:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅફઘાનિસ્તાનમાં તાલિબાને મચાવેલા આતંકની અસર હવે વેપાર ધંધા પર જોવા મળી રહી છે. ભારત સરકાર વર્ષે 529.84 મિલિયનની અફઘાનિસ્તાનમાંથી સૂકા મેવા, હિંગ સહિતની વસ્તુઓની આયતા કરે છે. જેની સામે ભારત સરકાર અફઘાનિસ્તાનને ખાંડ, ઇલેક્ટ્રીક ઉપકરણો સહિતની વસ્તુઓ પૂરી પાડે છે.