મતદારોને ધમકીભર્યા નિવેદન આપવા બદલ MLA મધુ શ્રીવાસ્તવને ફટકારાઈ નોટીસ, ત્રણ દિવસમાં માંગ્યો ખુલાસો
08 Apr 2019 05:48 PM (IST)
મતદારોને ધમકીભર્યા નિવેદન બદલ વાધોડિયાના MLA મધુ શ્રીવાસ્તવને શો કોઝ નોટીસ ફટકારાઈ છે અને આ નિવેદન મામલે ત્રણ દિવસમાં ખુલાસો માંગ્યો આપવા જણાવ્યું છે.
Sponsored Links by Taboola