જેતપુરના 9 યુવાનોની અર્થી નીકળતા હિબકે ચડ્યું આખું ગામ, અંતિમ યાત્રામાં જોડાયા હજારો લોકો, જુઓ Video
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ભુજ: ઉત્તરાયણના શુભ પર્વે બનેલી એક ગોઝારી ઘટનામાં કહેવાર નિમિત્તે ફરવા નિકળેલા ધોરાજીના મોટા ગુંદાળા ગામના 9 પટેલ યુવાનો અકસ્માતમાં મૃત્યુ પામતાં હાહાકાર મચી ગયો છે. કચ્છના લોરીયા નજીક ખાનગી બસ અને ઈક્કો કાર નંબર GJ-3-EC-3681 વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો તેમાં આ 9 યુવાનો મોતને ભેટ્યા હતા.
આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 9 પટેલ યુવાનોનાં મોત થયાં હતાં અને 5 યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.. મૃતકોમાં હાર્દિક રજનીકાંત બાંભરોલિયા, રાજ સેંજલિયા, જયદીપ બૂટાણી, પ્રશાંત સાકળીયા, પિયુષ ખોખર, ગૌરવ કોટડીયા, વિજય ડોબરીયા, મયુર પટેલ અને મિલન પટેલનો સમાવેશ થાય છે.
આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 9 પટેલ યુવાનોનાં મોત થયાં હતાં અને 5 યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.. મૃતકોમાં હાર્દિક રજનીકાંત બાંભરોલિયા, રાજ સેંજલિયા, જયદીપ બૂટાણી, પ્રશાંત સાકળીયા, પિયુષ ખોખર, ગૌરવ કોટડીયા, વિજય ડોબરીયા, મયુર પટેલ અને મિલન પટેલનો સમાવેશ થાય છે.