મોદીએ કહ્યું, 'સુરતવાળા તો તમને જવા નહીં દે...', જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરત એરપોર્ટ ખાતે આવ્યા હતા. અહીં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં તેમણે ઉપસ્થિત લોકોને ટૂંકું પ્રવચન કર્યું હતું. અહીં તેમણે સુરતનો કાર્યક્રમ અચાનક બન્યો હોવાનું જણાવ્યું હતું. જેનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, સુરતવાસીઓ તમને એમનેમ નહીં જવા દે. આ પછી સુરત કેવી રીતે પુરુષાર્થ કરીને આગળ આવ્યું, તેની વાત કરી હતી. સાંભળો તેમણે શું કરી વાત?