તોગડિયાએ કહ્યું, રામભક્તો કી લાશે પર સત્તા આને કે બાદ એકબાર અયોધ્યા નહીં ગયે, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદમાં અનિશ્ચિત મુદતના ઉપવાસ પર બેઠેલા વિહિપના પૂર્વ આંતરરાષ્ટ્રીય મહામંત્રી  ડો. પ્રવીણ તોગડિયાએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે,  અરે એક બાર અયોધ્યામાં રામલલા કે દર્શન કર લેતે તો હમે લગતા કી આપ રામ ભક્ત હો. રામભક્તો કી લાશે પર સત્તા આને કે બાદ એકબાર અયોધ્યા નહીં ગયે ઔર મંદિર બનાને કી બાત સુનને કો તૈયાર નહીં હૈ. તબ મુજે લગા હિન્દુ સમાજ કો હમને ભી વચન દિયા થા. હમ બેઠેંગે. હિન્દુઓ કો જગાએંગે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram