રાણી પદ્માવતી પર ટ્વિટને લઇને રણવીર સિંહના પૂતળાનું કરાયું દહન, જુઓ વીડિયો

Continues below advertisement
રાજકોટઃ રાજકોટમા ક્ષત્રિય સમાજે  ફિલ્મસ્ટાર રણવીરસિહના પૂતળાનું દહન કર્યું. ફિલ્મસ્ટાર રણવીર સિંહે કરેલા ટ્વિટને લઈને સર્જાયેલા વિવાદ બાદ તેના પુતળાનું દહન કરવામાં આવ્યું છે. આગામી 1 ડિસેમ્બરે  ડિરેકટર સંજયલીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતી રિલીઝ થઈ રહી છે. જેના હિરો રણવીરસિંહે બે દિવસ પહેલા ટ્વિટ કરીને રાણીના નામની જગ્યાએ મલ્લિકા-એ-મદ્માવતી લખતા વિવાદ થયો છે.. રણવીરસિંહના ટ્વીટને લઈ રાજકોટમાં સોરઠિયાવાડી સર્કલ ખાતે ક્ષત્રિય સમાજે પ્રતિજ્ઞા લીધી હતી કે, તેમના સમાજની લાગણી દુભાશે તો, પદ્માવતી ફિલ્મ રાજકોટમાં રિલીઝ નહિ થવા દઈએ. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram