વિરાટ કોહલીએ સૌરવ ગાંગુલીના દાવાને નકાર્યા, કહ્યું-T-20ની કેપ્ટનશીપ છોડવાની કોઈએ ના નહોતી પાડી
abp asmita
Updated at:
16 Dec 2021 09:46 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌરવ ગાંગુલીના નિવેદન પર વિરાટ કોહલીએ કહ્યું કે મારા આ નિર્ણયથી કોઇને કોઇ સમસ્યા નહોતી. મને કોઇએ કહ્યું નહોતું કે તમે ટી-20ની કેપ્ટનશીપ ના છોડો. તેણે કહ્યું કે ટી-20 કેપ્ટનશીપ છોડવાની વાત મે સૌ પ્રથમ BCCIને કહી હતી.