સુરતના નાના અંબાજી મંદિરથી દશેરાના દિવસે પરંપરા મુજબ રથયાત્રા નીકળી હતી. ખાંડવાળાની શેરી પાસે વાયર નડતાં પૂજારી ગુંબજ સાથે નીચે પટકાયા હતા. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.