આસારામને થયેલી સજા વિશે મીડિયાએ નારાયણ સાઈને પૂછ્યો સવાલ, નારાયણે શું કર્યું ? જુઓ વીડિયો

Continues below advertisement
સુરતઃ બળાત્કાર કેસમાં આજે નારાયણ સાઇને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગઈ કાલે જ તેના પિતાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા મળી છે. ત્યારે હવે આ કેસના ચુકાદા પર સૌની નજર છે. આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નારાયણ સાઇનો કોર્ટમાં રજૂ કરાયો હતો. આજે કોર્ટમાં આ કેસમાં બંને પક્ષના વકિલો દલીલો કરશે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram