સુરતઃ ડભોલી સ્વામીનારાયણ મંદિરના સ્વામી પર બળાત્કારની ફરિયાદ પછી મંદિર દ્વારા સ્વામીનો બચાવ કરાયો છે. તેમજ યુવતી અને તેના પરિવારના મંદિરમાં પ્રવેશતાં સીસીટીવી જાહેર કરાયા છે.