સુષમાજીનું નિધન થતાં AIIMS પર ભાજપના ક્યા નેતા સૌથી પહેલાં પહોંચી ગયા હતા ? જુઓ વીડિયો

નવી દિલ્લીઃ પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને ગઈ કાલે રાતે હૃદયનો હુમલો થતાં એઈમ્સ ખાતે લવાયા હતા. આ સમાચારની જાણ થતાં અર્જુન મેઘવાલ, નિર્મલા સિતારમણ, શાહનવાઝ હુસ્સૈન, મનોજ તિવારી સહિત ભાજપના નેતાઓ એઈમ્સ પહોંચી ગયા હતા. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola