સુરતઃ કતારગામમાં 20 વર્ષીય યુવતીની બળાત્કારની ફરિયાદને આધારે પોલીસે 24 વર્ષીય સ્વામીનારાયણ સાધૂ તારણ સ્વામીની ધરપકડ કરી છે. હાલ એફએસએલ ઘટનાસ્થળે તપાસ કરી રહી છે.