વર્તમાન સમયમાં શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન છે

2025 સુધી તે આ રાશિમાં જ બિરાજમાન રહેશે

જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિદેવને ન્યાયના દેવતા કહેવાય છે

2024માં કેટલીક રાશિના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા રહેશે

આવો જાણીએ કઈ 4 રાશિઓ પર શનિદેવ રહેશે મહેરબાન

આવો જાણીએ કઈ 4 રાશિઓ પર શનિદેવ રહેશે મહેરબાન

વૃષભ રાશિઃ ધન સંબંધિત તમામ પરેશાનીઓ દૂર થશે, વેપારમાં વૃદ્ધિ થશે

તુલા રાશિઃ સમાજમાં માન-સન્માન વધશે, અટકેલા કાર્યો પૂરા થશે

મકર રાશિઃ જીવનમાં સારો તબક્કો જોવા મળશે.

કુંભ રાશિઃ 2024માં ધનથી ભરેલા રહેશો, વિલંબમાં પડેલા કામ પૂરા થશે

Thanks for Reading. UP NEXT

2024માં શનિદેવ આ રાશિના જાતકોનું બદલી નાંખશે નસીબ

View next story