ઘડિયાળની આ દિશા લાવશે શુભ સમય
ઘડિયાળની આ દિશા લાવશે શુભ સમય
વાસ્તુ અનુસાર ઘડિયાળની દિશાનું મહત્વ
ઘડિયાળ મૂકવા માટે પૂર્વ દિશા શ્રેષ્ઠ છે.
પશ્ચિમ અને ઉત્તર દિશામાં પણ ઘડિયાળ લગાવી શકો છો.
ઘડિયાળને ભૂલથી પણ દક્ષિણ દિશામાં ન લગાવો
ઘરની બાલ્કની કે વરંડામાં ઘડિયાળ ન લગાવો.
ઘડિયાળને દરવાજાની બરાબર ઉપર લગાવવાનું ટાળો
Thanks for Reading.
UP NEXT
ઉનાળામાં કરશો આ કામ તો શનિદેવ થશે પ્રસન્ન
View next story