ધનતેરસમાં લોકો વાસણ કેમ ખરીદી છે શું તે ખરેખર શુભ છે?

ધનતેરસ: આ કારણે વાસણ ખરીદવાની છે પ્રથા

દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસથી થશે

ધનતેરસે વાસણ ખરીદવાની છે પરંપરા

ધનતેરસને ધન્વંતરીનો થયો હતો જન્મ

ધનતેરસ પર સોનું,ચાંદી ખરીદવું છે શુભ

જે વસ્તુ ખરીદીએ તેની 13 ગણી થાય છે વૃદ્ધિ

ધનતેરસમાં સાનું ન ખરીદી શકે તે વાસણ ખરીદે છે

Published by: gujarati.abplive.com

સાગર મંથનમાં આ દિવસે અમૃત કળશ આવ્યો હતો

ધન્વંતરી હાથમાં અમૃત કળશ લઇને થયા હતા પ્રગટ

આ કારણે વાસણ ખરીદવાની પરંપરા ચાલી રહી છે.

પિતળ કે તાંબાના વાસણ જ ખરીદવા જોઇએ