લીલી શાકભાજી ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે



જોકે,ચોમાસામાં કેટલાક શાકભાજી ન ખાવા જોઈએ



આ શાકભાજી ખાવાથી તમારા શરીરમાં કેટલીક સમસ્યા પેદા થઈ શકે છે



પાલક જેવી પાંદડાવાળી શાકભાજી ન ખાવી જોઈએ



ફ્લાવર અને બ્રોકોલી જેવી શાકભાજી પણ ન ખાવી જોઈએ



ચોમાસામાં રીંગણ ખાવાનું ટાળવું જોઈએ



મશરૂમ ચોમાસાની ઋતુમાં ખાવા જોઈએ નહીં



ભેજવાળા વાતાવરણને કારણે શાકભાજીમાં જીવાણુ કે ફંગસ લાગવાની શક્યતા વધી જાય છે



તેથી તેને ખૂબ જ સારી રીતે ગરમ પાણીમાં મીઠું નાખીને ધોયા બાદ તમે શાકભાજીનો ઉપયોગ કરો



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો