હિન્દુ ધર્મમાં અનેક છોડ-વૃક્ષોને પૂજનીય માનવામાં આવે છે
જેમાંથી એક છે પીપળાનું વૃક્ષ
ધાર્મિક ગ્રંથો અનુસાર, પીપળાના વૃક્ષની પૂજા કરવાથી અને
આ વૃક્ષ નીચે દીવો કરવાથી અનેક સમસ્યાનું સમાધાન મળે છે
એવી માન્યતા છે કે શનિવારના દિવસે પીપળાના વૃક્ષ નીચે
સરસવના તેલનો દીવો કરવાથી રૂપિયા-પૈસાની તંગી ખતમ થવા લાગે છે
કુંડળીમાં શનિદોષથી મુક્તિ માટે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવો
માનવામાં આ છે પીપળાની પૂજા કરવાથી વંશ વૃદ્ધિ થાય છે
પિતૃદોષથી બચવા પણ પીપળાના ઝાડ નીચે દીવો કરવામાં આવે છે
Thanks for Reading.
UP NEXT
શનિ જયંતિ પર કરો આ ઉપાય
View next story