હિંદુ ધર્મમાં ભગવાનની મૂર્તિની પૂજા કરવાનું ખૂબ મહત્વ છે



ઘરના મંદિરમાં અનેક દેવી દેવતાઓની મૂર્તિ રાખીને પૂજા કરવામાં આવે છે



વાસ્તુ અનુસાર, કેટલાક દેવી-દેવતાઓની મૂર્તિ ઘરમાં રાખવાથી આર્થિક સમસ્યા દૂર થાય છે



તો આવો જાણીએ કઇ ત્રણ મૂર્તિઓ ઘરના મંદિરમાં રાખવી જોઇએ



માન્યતા અનુસાર માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે



તેમની મૂર્તિ ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે



ઘરના ઉત્તર દિશામાં કુબેરજીની મૂર્તિ રાખવાથી ધન વધે છે



સાથે જ ઘરમાં ગણેશજીની મૂર્તિ રાખવાથી આર્થિક સમસ્યા દૂર થાય છે



માન્યતા અનુસાર, આ તમામ મૂર્તિઓને ઘરમાં રાખવાથી તમામ કામ પુરા થાય છે