કુંભમેળામાં કઇ-કઇ 5 વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી ?
ABP Asmita

કુંભમેળામાં કઇ-કઇ 5 વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી ?



મહાકુંભ મેળો દર 12 વર્ષે યોજાતો સૌથી મોટો આધ્યાત્મિક મેળો છે
ABP Asmita

મહાકુંભ મેળો દર 12 વર્ષે યોજાતો સૌથી મોટો આધ્યાત્મિક મેળો છે



મહાકુંભ ગંગા, યમુના, સરસ્વતી નદીઓના ત્રિવેણી સંગમ ખાતે ભરાય છે
ABP Asmita

મહાકુંભ ગંગા, યમુના, સરસ્વતી નદીઓના ત્રિવેણી સંગમ ખાતે ભરાય છે



લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા જાય છે
ABP Asmita

લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા જાય છે



ABP Asmita

આ વખતે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી મહાકુંભ શરૂ થશે



ABP Asmita

1. યાત્રા માટે રહેવા માટે સ્થળ પહેલાથી બુક કરો



ABP Asmita

2. જરૂરી સામાનનું પેકિંગ કરીને સાથે રાખો



ABP Asmita

3. સ્વાસ્થ્ય સંબંધિત વસ્તુઓ હંમેશા સાથે રાખો



ABP Asmita

4. કિંમતી સામાન કુંભમેળામાં સાથે ના લઇ જાવ



5. નદીમાં નહાતી વખતે સાવધાની રાખો



all photos@social media