ઘરમાં મા લક્ષ્મીની તસવીર રાખવી શુભ માનવામાં આવે છે



તેનાથી પરિવારમાં સકારાત્મક ઉર્જા બને છે



મા લક્ષ્મીની કૃપાથી ધનની સમસ્યાથી છૂટકારો મળે છે



સાથે જ પરિવારના સભ્યોની તરક્કી થાય છે



ઘરમાં મા લક્ષ્મીની તસવીર લગાવતા સમયે ઘણી બાબતોનું ધ્યાન રાખો



વાસ્તુ નિયમોનુ પણ ધ્યાન રાખવુ જોઈએ



ઘરમાં મા લક્ષ્મીની એવી તસવીરો રાખો જેમાં હાથી પર સવાર હોય



હાથી પર સવાર તસવીર રાખવી શુભ માનવામાં આવે છે



આ તસવીર રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિમાં વધારો થશે



મા લક્ષ્મીની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે