જે ઘરમાં મોરપંખ હોય ત્યાં હંમેશા સકારાત્મક ઉર્જા જોવા મળે છે



ઘરમાં મોરપંખ રાખવા ખૂબ જ શુભ



મોરપંખને ઘરમાં રાખવાથી આર્થિક ફાયદા થાય છે



વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં મોરપંખ રાખવા ખૂબ જ શુભ છે



મોરપંખને તમે ઘરમાં પૂજા રુમમાં રાખી શકો છો



પૂજા રુમમાં મોરપંખ રાખવાથી પૈસાના લાભ થશે



માતા લક્ષ્મીની તસવીર પાસે પણ મોરપંખ રાખી શકો છો



તમે ઘરની તિજોરીમાં પણ મોરપંખ રાખી શકો છો



તિજોરીમાં મોરપંખ રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે



ઘરમાં મોરપંખ રાખવાથી પરિવારની તરક્કી થાય છે