પિતૃ પક્ષ 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ ચુક્યો છે. પિતૃ પક્ષોમાં પિતૃઓને યાદ કરવામાં આવે છે.

પિતૃ પક્ષમાં ભૂલો ન કરવી જોઈએ, નહીંતર પિતૃ નારાજ થઈ શકે છે.

તેથી પિતૃ પક્ષમાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

પિતૃ પક્ષ દરમિયાન ક્યારેય કોઈ પ્રકારનો નશો ન કરવો જોઈએ.

પિતૃ પક્ષમાં ક્રોધ અને અહંકારથી દૂર રહો. બીજાની નિંદા પણ ન કરો.

પિતૃઓના કાર્યોને યાદ કરો. સંતાનને પિતૃઓ અંગે જણાવો.

ઘરને શુદ્ધ રાખો. પશુ-પંખીની માટે દાણા-પાણીની વ્યવસ્થા કરો.

પિતૃ પક્ષમાં જરૂરિયાતમંદ લોકોને દાન કરો.


પિતૃ પક્ષમાં રાહુ, કેતુ અને શનિ દેવની પૂજા જરૂર કરો.

આ ગ્રહોનો સંબંધ પૂર્વજન્મમાં કર્મ, પિતૃ, મોક્ષ વગરે સાથે છે.

તમામ તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.