આજે ગણેશ ઉત્સવની દેશભરમાં ધૂમ છે


ગણેશ ઉત્સવ દરમિયાન લસણ-ડુંગળી ન લો


આ ચીજો તામસી મનાય છે.


જેનો પ્રયોગ વર્જિત છે


ગણેશ પૂજામાં તુલસીનો ન કરો ઉપયોગ


ભગવાનની નવી મૂર્તિ જ કરો સ્થાપિત


ગણેશજીની બે મૂર્તિ ન રાખો


2 મૂર્તિ રાખવાથી વાસ્તુદોષ થાય છે


મોદકનો ભોગ અવશ્ય ચઢાવો