લોટના રિફાઈન્ડ રુપને જ મેંદો કહેવામાં આવે છે



મેંદો બનાવવા માટે લોટને ઘણી વખત જીણો પીસવામાં આવે છે



આ પ્રક્રિયામાં ઘણા પોષક તત્વો નાશ પામે છે



મેંદાનો લોટ ખાવાથી શરીરમાં અનેક સમસ્યા ઉત્પન્ન થાય છે



મેંદાના વધુ પડતા સેવનથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે



આ લોટમાં ફાઈબરની કમી હોય છે



મેંદો આંતરડાં માટે બહુ નુકસાનકારક ગણાય છે



કબજિયાત, અપચો અને એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે



મેંદો ખાવાથી શરીરમાં બ્લડ શુગર લેવલ ઝડપથી વધી શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે