માઇગ્રેન ઘણી વખત શરીરમાં મહત્વના વિટામિનની ઉણપથી થાય છે

Published by: gujarati.abplive.com

નિષ્ણાતો મુજબ, વિટામિન B2ની ઉણપ માઇગ્રેનનું એક મુખ્ય કારણ માનવામાં આવે છે

વિટામિન D ની ઉણપથી પણ માથાનો તીવ્ર દુખાવો થઈ શકે છે

વિટામિન B12 ઓછું હોય તો નર્વસ સિસ્ટમ પર નકારાત્મક અસર પડી શકે છે

મેગ્નેશિયમની ઉણપ માઇગ્રેન વધારી શકે છે

નિષ્ણાતો મુજબ, પોષક તત્વોની ઉણપથી માથાનો દુખાવો થઈ શકે છે

લીલા શાકભાજી અને ફળોમાંથી જરૂરી વિટામિન મળે છે

દૂધ અને ડ્રાયફ્રૂટ્સ શરીરને જરૂરી પોષણ આપે છે

સંતુલિત ડાયટ લેવાથી માઇગ્રેનથી બચવામાં મદદ થઈ શકે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે