આ સમસ્યા ધરાવતા લોકો ન ખાવુ પનીર



પનીરમાં પ્રોટીન જિંક હોય છે



પનીર કેલ્શિયમ એન્ટિઓક્સિડન્ટસ છે



કેટલાક લોકો માટે પનીરનું સેવન હેલ્ધી નથી



પનીરમાં દૂધથી બનતી ચીજ છે



જો આપને દૂધ સારી રીતે નથી પચતુ



તો પનીરનું સેવન કરવાનું પણ ટાળો



પાચન સંબંધિત સમસ્યા પનીર કરી શકે છે



પનીરમાં સેચુરેટેડ ફેટ પણ હોય છે



જેથી પનીરનું વધુ સેવન વજન વધારે છે



પ્રોટીનથી યુરિક એસિડ પણ વધે છે



સાંધાના દુખાવાની સમસ્યામાં પનીર ન ખાવું



કિડનીની બીમારીમાં પણ પનીર ન ખાવું જોઇએ



પનીરનું પ્રોટીન કિડની પર પ્રેશર કરે છે