ક્રિસમસ ટ્રીનો ઇતિહાસ અને મહત્વ શું છે



પ્રભુ ઇસા મસીહાનો જન્મ દિવસ એટલે નાતાલ



25 ડિસેમ્બર ઉલ્લાસથી ક્રિમમસ ઉજવાય છે



આ દિવસે ગિફ્ટ અને કેકનું મહત્વ છે



આ સાથે ક્રિસમસ ટ્રીનું પણ ખૂબ મહત્વ છે.



આ દિવસે ક્રિસમસ ટ્રી સજાવવાની પરંપરા છે



રેડ રિબનથી ક્રિસમસ, બેલથી સજાવાય છે.



ક્રિસમસ ટ્રીમાં સ્ટાર લગાવવામાં આવે છે.



આ દિવસે ગરીબને દાન આપવાનું પણ મહત્વ છે



ગિફ્ટ આપવાથી સુખ સમૃદ્ધિમાં થાય છે વધારો