મંદિરમાં દીપક કરતી વખતે ન કરો આ ભૂલ


જિયોતિષમાં દીપક પ્રગટાવવાના નિયમો છે.


આ ભૂલો કરવાથી લક્ષ્મી થઇ જાય છે નારાજ


જયોતિષ મુજબ દિશાનું ખાસ ધ્યાન રાખો


પશ્ચિમ દિશામાંં પ્રગટાવવાથી સકારાત્મક ઊર્જા રહે છે.


ખંડિત કે તૂટેલા કોડિયાનો ક્યારેય ઉપયોગ ન કરો.


તૂટેલા કોડિયાના ઉપયોગથી લક્ષ્મી નારાજ રહે છે.


દીવાની જ્યોતને દક્ષિણ દિશામાં ન રાખો


ક્યારેય પણ ઘર મંદિરમાં એક દીપક ન કરો


1ના બદલે 2 દીપક કરવા,1 દીપક અશુભ મનાઇ છે