આયુર્વૈદમાં લીમડાના પાન એક ઔષધ છે



અનેક બીમારી માટે તેનો થાય છે ઉપયોગ



ત્વચાની તમામ સમસ્યામાં રામબાણ ઇલાજ



લીમડાના પાનનો ઉકાળો અનેક બીમારીમાં કારગર



કિડની- લીવરની બીમારીમાં પણ કારગર છે



લીમડામાં એન્ટીબેક્ટેરિયલ-એન્ટીઇંફ્લામેટરી ગુણ



વેઇટ લોસમાં પણ કારગર છે લીમડાના પાન



પાણીમાં લીમડાના પાન નાખીને ઉકાળો



આ પાણીમાં મરી, લીંબુ નાખીને તેનું સેવન કરો