કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો વિસ્તાર કર્યો છે
ABP Asmita

કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો વિસ્તાર કર્યો છે



હવે સિનિયર સિટીઝનને પણ આ યોજનાનો લાભ મળશે.
ABP Asmita

હવે સિનિયર સિટીઝનને પણ આ યોજનાનો લાભ મળશે.



70 વર્ષ અને તેથી વધુ વયના સિનિયર સિટીઝન આયુષ્માન કાર્ડ બનાવી શકે છે.
ABP Asmita

70 વર્ષ અને તેથી વધુ વયના સિનિયર સિટીઝન આયુષ્માન કાર્ડ બનાવી શકે છે.



આયુષ્માન કાર્ડથી સિનિયર સિટીઝનને કોઈપણ હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે.
ABP Asmita

આયુષ્માન કાર્ડથી સિનિયર સિટીઝનને કોઈપણ હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે.



ABP Asmita

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, આયુષ્માન કાર્ડ બનાવવા માટે વૃદ્ધોએ કોઈ ઓફિસમાં જવું પડશે નહીં.



ABP Asmita

આયુષ્યમાન કાર્ડ મોબાઈલ એપ દ્વારા જ બનાવી શકાશે.



ABP Asmita

સરકાર એક સપ્તાહમાં આ અંગે આદેશ પણ જાહેર કરશે.



ABP Asmita

આધાર કાર્ડની મદદથી વૃદ્ધ લોકો મોબાઈલ એપ દ્વારા આયુષ્માન કાર્ડ મેળવી શકશે.



ABP Asmita

આ કાર્ડ બન્યા બાદ તે હોસ્પિટલમાં અનેક ગંભીર રોગોની મફત સારવાર કરાવી શકશે.



આયુષ્માન કાર્ડ સંબંધિત માહિતી મેળવવા માટે તમે ટોલ ફ્રી નંબર 14555 પર કોલ કરી શકો છો.