વર્ષ 1999માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ થયું હતું
ABP Asmita

વર્ષ 1999માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ થયું હતું



કારગિલ ભારતના જમ્મુ કાશ્મીર રાજ્યમાં સ્થિત છે
ABP Asmita

કારગિલ ભારતના જમ્મુ કાશ્મીર રાજ્યમાં સ્થિત છે



એવામાં ચાલો જાણીએ કારગિલ યુદ્ધમાં ભારતના કેટલા જવાન શહીદ થયા હતા
ABP Asmita

એવામાં ચાલો જાણીએ કારગિલ યુદ્ધમાં ભારતના કેટલા જવાન શહીદ થયા હતા



કારગિલ યુદ્ધમાં ભારતના કુલ 527 જવાન શહીદ થયા હતા
ABP Asmita

કારગિલ યુદ્ધમાં ભારતના કુલ 527 જવાન શહીદ થયા હતા



ABP Asmita

તે સિવાય લગભગ 1300થી વધુ સૈનિકો ઘાયલ થયા હતા



ABP Asmita

26 જૂલાઇ 1999ના રોજ કારગિલ યુદ્ધ સમાપ્ત થયું હતું.



ABP Asmita

દર વર્ષે 26 જૂલાઇના રોજ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવાય છે



ABP Asmita

કારગિલ યુદ્ધ લગભગ 84 દિવસો સુધી ચાલ્યું હતું



ABP Asmita

આ યુદ્ધમાં ભારત તરફથી લગભગ બે લાખ સૈનિકો લડ્યા હતા



આ યુદ્ધ લગભગ 100 કિલોમીટરના દાયરામાં લડાઇ હતી