કાશી વિશ્વનાથ ભગવાન મહાદેવનાં 12 જ્યોતિર્લિંગમાંથી એક છે



કાશી વિશ્વનાથ ધામ 5 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે



કાશી વિશ્વનાથ ધામમાં 27 મંદિર, 23 ઈમારતો છે



ધામના નિર્માણ પાછળ રૂપિયા 900 કરોડનો ખર્ચ



આસપાસનાં મંદિરો ખરીદવામાં 400 કરોડ ખર્ચાયા



ધામ 3 ભાગમાં વહોંચાયેલું છે, 4 મોટા દરવાજા છે.



ધામના પ્રદક્ષિણા પથ પર આરસના 22 શિલાલેખ



22 શિલાલેખમાં કાશીનો મહિમા વર્ણવાયેલો છે