માઇગ્રેઇનના દુખાવામાં કારગર છે આ ટિપ્સ



માઇગ્રેનના ભંયકર દુખાવામાં કારગર મસાજ



રોઝમેરી તેલથી માથાને કરો મસાજ



તે અનિદ્રાની સમસ્યા પણ ઘટાડે છે



જ્ઞાનતંતુને પણ રાહત આપે છે



ફુદીનાના તેલથી મસાજ કરી જુઓ



માથાના દુખાવાથી રાહત મળશે



ફુદીનામાં મેન્થોલ હોય છે



ફુદીનામાં લગભગ 44% મેન્થોલ હોય છે



જે સ્નાયુઓને આરામ આપે છે



ફુદીનાની ચા પીવાથી પણ રાહત થાય છે